gunotsav
રાજયમાં પ્રવેશપાત્ર તમામ બાળકોનો શાળા પ્રવેશ કરાવવા માટે વર્ષઃર૦૦૩-૦૪ થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમના ખૂબ સારા પરિણામો મળતાં શાળામાં નામાંકન ૧૦૦% ની નજીક પહોંચી ગયું છે. તેમજ શાળાઓને ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા માટે આ ગાળા દરમ્યાન રાજય સરકારે ખૂબ જ નોંધપાત્ર કામગીરી કરી છે. આ બધા સહિયારા પરિબળોના પરિણામે પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી પ નો ડ્રોપ આઉટ રેટ ર.ર૯% સુધી અને ધો.૧ થી ૭ માં ૮.૮૭% સુધી નીચે ઉતરી આવ્યો છે, જે "૦" સુધી લઈ જવાનું રાજ્ય સરકારનુ લક્ષ્ય છે.
ગુણોત્સવ વેબ સાઈટ
ધોરણ-૩ ટુલ્સ
ધોરણ-૪ ટુલ્સ
ધોરણ-૫ ટુલ્સ
ધોરણ-૬ ટુલ્સ
ધોરણ-૭ ટુલ્સ
ધોરણ-૮ ટુલ્સ
ગુણોત્સવ પુસ્તિકા-૨૦૧૧
ગુણોત્સવ-૪ (૨૦૧૨-૧૩) દરેક શાળામાં તા:૧૨-૦૪-૨૦૧૩ ના રોજ તમામ શાળામાં આયોજન કરવાનું છે. દરેક શાળાએ સ્વ-મૂલ્યાંકન (આંતરિક મૂલ્યાંકન)કરવાનું છે.
સંભવિત ઓક્ટોબર-૨૦૧૩ માં બાહ્ય મૂલ્યાંકન માટે અધિકારી-પદાધિકારીની ટીમ શાળાઓમાં આવશે.
તા:૦૯-૦૪-૨૦૧૩ ના રોજ સવારે ૯-૦૦ કલાકે ગુણોત્સવ-૪ અન્વયે બાયસેગ પરથી પ્રસારિત થનાર વીડીઓ કોન્ફરન્સ દરેક શાળાના આચાર્ય, એસ.એમ.સી.ના સભ્યો અને શિક્ષકોએ ભાગ લેવાનો છે.
આમ, શાળાઓમાં ૧૦૦% નામાંકન અને ૧૦૦% સ્થાયીકરણ તરફની ભૌતિક સિદ્ધિની કૂચ જારી છે. ત્યારે શાળા-શિક્ષકો-વિઘાર્થીઓની શૈક્ષણિક "ગુણવત્તા" ઉપર ભાર મૂકી તેની ઉપર ઘ્યાન કેન્દ્રીત કરવું આવશ્યક થઈ પડે છે. આથી શાળા-શિક્ષકોની શૈક્ષણિક સજજતા અને વિઘાર્થીઓની શૈક્ષણિક ક્ષમતા તથા અભ્યાસની ગુણવત્તાની ચકાસણી અને ત્રુટિઓના ઉપાય કરવા તે આજની તાતી જરૂરિયાત છે, તે માટે છે "ગુણોત્સવ" કાર્યક્રમ. ગુણોત્સવ કાર્યક્રમ ૨૦૦૯-૧૦ થી ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રીશ્રી અને માન. મંત્રીશ્રીઓ/સંસદીય સચિવશ્રીઓ તથા રાજય કક્ષા/જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાય છે અને શાળા-શિક્ષક-વિઘાર્થીનું શૈક્ષણિક દૃષ્ટિએ મૂલ્યાંકન કરે છે આ "ગુણોત્સવ" કાર્યક્રમમાં શાળા, શિક્ષકને ગ્રેડ આપવામાં આવે છે. સને-૨૦૧૨-૧૩ ના શૈક્ષણિક વર્ષમાં જી.સી.ઇ.આર.ટી.ની ગાઈડલાઈન મુજબ વરસની આખરમાં (માર્ચ-૨૦૧૩) ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવશે.
ગુણોત્સવ વેબ સાઈટ
ધોરણ-૩ ટુલ્સ
ધોરણ-૪ ટુલ્સ
ધોરણ-૫ ટુલ્સ
ધોરણ-૬ ટુલ્સ
ધોરણ-૭ ટુલ્સ
ધોરણ-૮ ટુલ્સ
ગુણોત્સવ પુસ્તિકા-૨૦૧૧
ગુણોત્સવ-૪ (૨૦૧૨-૧૩) દરેક શાળામાં તા:૧૨-૦૪-૨૦૧૩ ના રોજ તમામ શાળામાં આયોજન કરવાનું છે. દરેક શાળાએ સ્વ-મૂલ્યાંકન (આંતરિક મૂલ્યાંકન)કરવાનું છે.
સંભવિત ઓક્ટોબર-૨૦૧૩ માં બાહ્ય મૂલ્યાંકન માટે અધિકારી-પદાધિકારીની ટીમ શાળાઓમાં આવશે.
તા:૦૯-૦૪-૨૦૧૩ ના રોજ સવારે ૯-૦૦ કલાકે ગુણોત્સવ-૪ અન્વયે બાયસેગ પરથી પ્રસારિત થનાર વીડીઓ કોન્ફરન્સ દરેક શાળાના આચાર્ય, એસ.એમ.સી.ના સભ્યો અને શિક્ષકોએ ભાગ લેવાનો છે.
- ગુણોત્સવ-૪ ના આયોજન અને ટીમ રચનાનો પરિપત્ર-૨૦૧૩
- ગુણોત્સવ-૪ માટેની વીડીઓ કોન્ફરન્સ માટેનો પરિપત્ર તા:૨૩-૦૩-૨૦૧૩
- ગુણોત્સવ-૪ સહઅભ્યાસિક પ્રવૃત્તિના મૂલ્યાંકનનું માર્ગદર્શન પી.ડી.એફ.ફાઈલ
- ગુણોત્સવ-૪ ના સેમ્પલ પેપર પી.ડી.એફ.ફાઈલ
- ગુણોત્સવ-૪ શાળાકીય સ્વ -મૂલ્યાંકન માર્ગદર્શિકા
- ગુણોત્સવ-૪ ધોરણ-૨ થી ૫ નું વાંચન-લેખન-ગણન નું મૂલ્યાંકન
- ગુણોત્સવ-૪ ની પૂર્વ તૈયારી માટેના કસોટી પત્રો- જવાબ સાથે
- ગુણોત્સવ-૪ માટેની શિક્ષણ વિભાગની અદ્યતન ગાઈડલાઈન પી.ડી.એફ.ફાઈલ તા:૩૦-૦૩-૨૦૧૩
gunotsav
Reviewed by Unknown
on
1:04 AM
Rating:
No comments: